મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે થયેલ મહિલાની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE















મોરબીના ટિંબડી પાસે થયેલ મહિલાની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસે વર્ષ ૨૦૧૮ માં મહિલાની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોઈને હત્યાના ગુનામા નિદોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

મોરબીના ટિબડી પાટીયા પાસેની હોટલમા ચાનુ કાઉન્ટર ચલાવતા પ્રેમીલાબેને અગાઉના પતિ સાથે છુટાછેડા લઈ વસંત કેશુભાઈ લીબાણી સાથે પ્રેમલગ્ન કરેલ હતા તથા ચાનુ કાઉન્ટર ચલાવતા હતા. તેમા વસંતભાઈ કોઈ મદદ કરતા ન હોઈ તથા કમાણીના પૈસા પણ લઈ જતા હોઈ અવારનવાર ઝઘડા થતા હતા. દરમ્યાન તા.૨૬-૪-૧૮ ના રોજ હોટલના આગળના ભાગે પ્રેમીલાબેન સુતા હતા ત્યારે આ વસંતે આવીને છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી જે બાબતે પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કરેલ હતો અને આ કેશ મોરબીની કોર્ટમાં ચાલી જતા સેશન્સ જજ વી.એ.બુદધએ આરોપી વસંત કેશુભાઈને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી વતી મોરબીના જાણતા એડવોકેટ શ્રીમતી પુષ્પાબેન કોશીકભાઇ ભટ્ટ. રોકાયેલ હતા.






Latest News