મોરબી સંભવિત હીટ વેવની સામે રક્ષણ મેળવવા માટે આટલું જરૂરથી કરો
મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા
SHARE
મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા
પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા જેમા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડીમાં ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ.બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાના સુપુત્ર ચિ.રિકીન કુમાર સાથે યોજાયા હતા.સાથે રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયાના સુપુત્ર ચિ.ડેનિસકુમારના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાની સુપુત્રી ચિ.કોમલબેન સાથે યોજાયા હતા.આ ઘડિયા લગ્નમાં શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાલુભાઈ આઘારા, ભોરણીયાભાઇ તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા