ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા


SHARE











મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા જેમા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડીમાં ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ.બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાના સુપુત્ર ચિ.રિકીન કુમાર સાથે યોજાયા હતા.સાથે રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયાના સુપુત્ર ચિ.ડેનિસકુમારના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાની સુપુત્રી ચિ.કોમલબેન સાથે યોજાયા હતા.આ ઘડિયા લગ્નમાં શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાલુભાઈ આઘારા, ભોરણીયાભાઇ તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા






Latest News