આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા


SHARE













મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા જેમા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડીમાં ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ.બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાના સુપુત્ર ચિ.રિકીન કુમાર સાથે યોજાયા હતા.સાથે રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયાના સુપુત્ર ચિ.ડેનિસકુમારના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાની સુપુત્રી ચિ.કોમલબેન સાથે યોજાયા હતા.આ ઘડિયા લગ્નમાં શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાલુભાઈ આઘારા, ભોરણીયાભાઇ તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા






Latest News