મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

ધોકા-લોખંડનાં પાઈપ ફટકારી હત્યા કરી હતી: સસરા-સાળા અને પત્નિની ધરપકડ


SHARE













ચોટીલા નજીક યુવકની હત્યા કરનારા ચાર આરોપી ઝડપાયા

ધોકા-લોખંડનાં પાઈપ ફટકારી હત્યા કરી હતી: સસરા-સાળા અને પત્નિની ધરપકડ

ગઇ તા.16/5ના રોજ કલાક,09/30 વાગ્યે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જાણ થયેલ ક ચોટીલા મનહર પાર્ક સોસાયટી પાસે જુના રેલ્વે પાટા ઉપર આવેલ નાળા પાસે એક અજાણ્યા માણસની લાશ પડેલ છે જે હતિની જાણ થતા તરત જ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરી જેજે.જાડેજા તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો હકિકત વાળી જગ્યાએ જોતા કોઇ અજાણ્યા પુરૂષ (ઉં.વ.30) થી 35 વાળાની લાશના શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાના પા જોતા બનાવની ગંભીરતાને ધ્યાને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને પ્રથમ મરણજનારની લાશની ઓળખ થયેલ ન હોય જેથી સોશ્યલ મિડીયા તેમજ સોર્સ મણજનારની લાશની ઓળખ માટે તપાસ કરતા સદર મરણ જનારની લાસ દેવકરણભાઇ ઉર્ફે દેવરાજમાઇ બાબુભાઇ વિકાણી જાને,દેવીપુજક ઉ.વ.30 હાલ રહે.રાજકોટ મુળ રહે.રાતી દેવળી તા ચોટીલા વાળની હોવાનું જાણવા મળેલ.

અને આ કામે મરણજનારના માતા સવિતાબેન વાઓ બાબુભાઇ જેઠાભાઇ વિકાણી નાઓએ આ બનાવ બાબતે આરોપીઓ, વજાભાઇ અમરશીભાઇ તલસાણીયા જાતે દેવીપુજક રહે-સણોસરા તા.ચોટીલા તથા, રઘુભાઇ વજાભાઇ તલસાણીયા જાતે દેવીપુજક હાલ રહે. રાજકોટ મુળ સીપરા તા.ચોટીલા તથા, જાદવભાઇ વજાભાઇ તલસાણી જાતે દેવીપુજક હાલ રહે. સરધાર તા.જી.રાજકોટ મુળ રહે.સી.સરા તા.ચ.ટીલા તથા,પુરીબેન ઉર્ફે જોનાબેન વા/ઓ દેવકરણભાઇ બાબુભાઇ વીકાણી તે ડો ઓ વજાભાઇ અમરશીભાઇ તલસાણીયા જાતે દેવીપુજક મુળ રહેરાતીદેવડી તા.વાકાનેર જિ.મોરબી હાલ રહે,સણોસરા ના ચોટીલા વાળા વિરૂધ્ધ ફરીયાદ આપતા અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ખુનનો તેમજ મદદગારીનો ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

આ કામના આરોપીઓ સદર ખુનના બનાવને અજામ આપી નાશી ગયેલ હોય અને આરોપીઓને પકડવા પડકારમાં કયા અને મા કામના બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપથી પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો તથા હ્યુમન સોર્સ થી તપાસ કરતા આ કામે સંડોવાયેલ તમામ આરોપીઓ હાલે મણોસરા ગામે પોતાના ઘરે આવેલ અને ત્યાથી નિકળી જનાર હોવાની કિકત અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.જે.જાડેજાનાઓને હકિકત મળતા તુત પુરી પોલીસ સ્ટાફ સાથે હકિકત આધારે તપાસ કરતા આસેપીઓએ પોતાના પતિજમાઇ,તથા બનેવીનુ ખુન કરી નાશી ગયેલ હોય જે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી હસ્તગત કરવામાં આવેલ છે.






Latest News