મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના લાતીપ્લોટમાં મંગલમ કલોકમાં વહેલી સવારે આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે


SHARE















મોરબીના લાતીપ્લોટમાં મંગલમ કલોકમાં વહેલી સવારે આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે

મોરબીના લાતીપટ વિસ્તારમાં આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ઘડિયાળના કારખાનામાં આગ લાગી હતી અને આગના લીધે બના અંગે ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયરના સાથે સ્થળ ઉપર જઈને આગ ઉપર કાબુ લેવા પ્રયત્ન શરૂ કર્યા છે જોકે આ લખાય છે ત્યાં સુધી હજુ પણ આગ ચાલુ હોય અને પાણીનું મારું ચલાવવામાં આવી રહ્યો હોવાનું ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવેલ છે.


મોરબીના લાતીપ્લોટમા આજે વહેલી સવારે ૪:૩૦ થી ૫ દરમિયાનમાં મંગલમ કલોક નામના ઘડિયાળના કારખાનાના બીજા-ત્રીજા માળમાં આગ લાગી ગઇ હતી જેથી મોરબી પાલીકા સંચાલીત ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગના અધીકારી દેવેન્દ્રસિંહ તથા સ્ટાફે આગ વાળા ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો.લાતીપ્લોટ શેરી નંબર ૬-૭ ની વચ્ચે આવેલ મંગલમ કલોક નામના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગી હતી.જોકે વહેલી સવારે પાંચેક વાગ્યે લાગેલી આગ સવારના દશ વાગ્યા સુધી પણ ચાલુ હતી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો તેમ ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવેલું હોય આગ મોટા પાયે લાગી હોવાનું અને આગમાં મોટા પાયે નુકસાની થઈ હોય તેવા અનુમાન લગાવવામાં આવી રહેલ છે.






Latest News