માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે


SHARE













મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.એબીવીપી દ્વારા દર વર્ષે વેકેશનમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવે છે. જેમાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને ત્યાંના લોકોની જીવનશૈલી, જનજાતિ વિસ્તારની અનુભૂતિ, ગામના કુદરતી દ્રશ્ય જેવી વિવિઘ અનુભુતિ આ ગ્રામ્ય જીવન દર્શનમાં થાય છે.આમાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાશે.આ માત્ર ધોરણ ૧૦ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.ગ્રામ્ય અનુભૂતિમાં જોડાવા માટે એબીવીપી મોરબી દ્રારા દરેક વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવેલ છે અને કેમ્પમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે શિવાંગભાઈ નાનક (મો.૯૯૨૫૫ ૬૫૫૦૮) અથવા કર્મભાઈ કાસુન્દ્રા (મો.૯૧૦૬૩ ૫૫૩૫૦) નો સંપર્ક કરો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News