મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે


SHARE







મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.એબીવીપી દ્વારા દર વર્ષે વેકેશનમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવે છે. જેમાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને ત્યાંના લોકોની જીવનશૈલી, જનજાતિ વિસ્તારની અનુભૂતિ, ગામના કુદરતી દ્રશ્ય જેવી વિવિઘ અનુભુતિ આ ગ્રામ્ય જીવન દર્શનમાં થાય છે.આમાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાશે.આ માત્ર ધોરણ ૧૦ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.ગ્રામ્ય અનુભૂતિમાં જોડાવા માટે એબીવીપી મોરબી દ્રારા દરેક વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવેલ છે અને કેમ્પમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે શિવાંગભાઈ નાનક (મો.૯૯૨૫૫ ૬૫૫૦૮) અથવા કર્મભાઈ કાસુન્દ્રા (મો.૯૧૦૬૩ ૫૫૩૫૦) નો સંપર્ક કરો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News