મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ


SHARE















મોરબીની નવયુગ વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ૧ ગ્રેડ

તાજેતરમાં ધોરણ-૧૦ નું રીઝલ્ટ આવ્યુ તેમાં મોરબીની નવયુગ વિદ્યાલયના ચારોલા સ્મિત જીતેશભાઇએ ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ ૨૩ જેટલા વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવારે અભિનંદન પાઠવેલ છે.તેમજ ધોરણ-૧૦ નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ ૬૪.૬૨ ટકા તેમજ મોરબી જિલ્લાનું ૭૫.૪૩ ટકા રીઝલ્ટ છે.જયારે તેમની સામે નવયુગ વિદ્યાલયએ ૯૬ ટકા રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.






Latest News