ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી દેવાનો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામમાં લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી તા. ૧૮/૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં આશાબેન મુકેશભાઈએ તેમની દોઢ વર્ષની દીકરી આનંદીને ત્યાં કારખાનામાં કામ કરતા હતા તે સમયે મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ હતો અને તેની ચાર્જશીટ રજુ કરેલ હતી જો કે, આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુનામાં ચાર્જશીટ રજુ થયેલ હતી જેના અનુસંધાને કોર્ટમાં આરોપીના વકીલ મોનીકાબેન એન. સાંગાણી રોકાયેલ હતા અને લાગતા વળગતા સાક્ષીઓની ઉલટ તપાસ કરીને ધારદાર દલીલો રજુ કરેલ હતી જેના અનુસંધાને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કરેલ છે






Latest News