મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજમાં  જેઠ સુદ નોમને મહેશ નવમી  તરીકે આગવું માહત્મય ધરાવે છે અને આ દિવસને સમસ્ત માહેશ્વરી સમાજનાં ઉત્પતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઐતિહાસિક માહત્મય સાથે સદીઓથી માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની દેશ દેશાવરમાં ઉજવણી કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં રહેતા માહેશ્વરી સમાજમાં લોકો તેમાં જોડાતા હોય છે આવી જ રીતે મોરબીમાં પણ માહેશ્વરી સમાજ દ્વારા મહેશ જયંતિની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી પૂજન, અર્ચન, આરાધના અને આરતી સહિતના કાર્યક્રમ તેમજ સાંજે સ સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ ભાવ અને આસ્થાભેર માહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News