મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ


SHARE















મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજમાં  જેઠ સુદ નોમને મહેશ નવમી  તરીકે આગવું માહત્મય ધરાવે છે અને આ દિવસને સમસ્ત માહેશ્વરી સમાજનાં ઉત્પતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઐતિહાસિક માહત્મય સાથે સદીઓથી માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નવમીની દેશ દેશાવરમાં ઉજવણી કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં રહેતા માહેશ્વરી સમાજમાં લોકો તેમાં જોડાતા હોય છે આવી જ રીતે મોરબીમાં પણ માહેશ્વરી સમાજ દ્વારા મહેશ જયંતિની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી પૂજન, અર્ચન, આરાધના અને આરતી સહિતના કાર્યક્રમ તેમજ સાંજે સ સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ ભાવ અને આસ્થાભેર માહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News