મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય


SHARE













મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય

મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલમાં પાણી મળે તેના માટે સાંસદ અને ધારાસભ્યએ રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાલમાં સરકારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરેલ છે જેથી કરીને સાંસદ અને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કેનાલમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ મંત્રીમંડળ દ્વારા ૧ જૂનથી ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોને ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવા માટે કેનાલમાંથી પાણી મળશે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે






Latest News