વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી


SHARE









મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી

મોરબીના રહેવાસી ઉમરભાઈ ઉર્ફે રિયાઝભાઈ રાઠોડનો આજ તા.૩ જુનના રોજ જન્મદિવસ હોય તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. કોઈને કોઈ કારણોસર બીમાર લોકોને રક્તની જરૂરિયાતો ઊભી થતી હોય છે તેવા સમયે પોતાનું રક્ત કોઈનું જીવન બચાવી શકે તેવા ઉદેશથી રક્તદાન કરાતું હોય છે તેથી મોરબીના ઉમરભાઈ રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસે રક્તદાન કરવામાં આવ્યું હતું.ઉમરભાઈ રાઠોડ મોરબી વિનાયક હોન્ડાના શોરૂમમાં મેનેજર તરીકે કામકાજ કરતા હોય અને અન્યને પણ પ્રેરણા મળે તે નિમિત્તે તેઓએ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું હતું.






Latest News