મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર


SHARE













મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર

રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મોરબી, માળીયા અને ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે આ ત્રણેય કેનાલોમાં પાણી ચાલુ કરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા અને દુલર્ભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ અગ્રણીઓએ રજુઆત કરી હતી અને ખેડૂતોના આગોતરા વાવેતર માટે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં ચાલુ કરી દીધું છે. જેથી કરીને આગોતરું ખરીફ પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્યો દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો અને ખેડૂતોને સાથે રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના પ્રભારીમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે






Latest News