મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર
વાંકાનેરના તીથવાથી જડેશ્વર સુધીનો રોડ બનાવની માંગ
SHARE
વાંકાનેરના તીથવાથી જડેશ્વર સુધીનો રોડ બનાવની માંગ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવાથી જડેશ્વર વચ્ચેનો રોડ અત્યંત બિસ્માર છે ત્યારે આ રોડ નવો બનાવવાની વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂખભાઈ કડીવારે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તીથવાથી જડેશ્વરનો રોડ બિસ્માર છે અને ત્યાં દેવસ્થાનો આવેલ છે જેથી ત્યાં યાત્રાળુઓ પણ આવતા હોય ત્યારે આ રોડને ખેડૂતો સહિતનાઓની સુખાકારી માટે બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે