મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન


SHARE















મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન

મોરબીના જેતપર (મચ્છુ) ગામે આગામી સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

મ્રોબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે હરિધામ, ઓત્રદા જાપે, ટાવરની બાજુમાં તા ૯ થી ૧૫ જૂન શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯ જૂનને શુક્રવારના રોજ બપોરે ૪ કલાકે શિવ મંદિરથી કથા મંડપ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યાર બાદ ૯ થી ૧૫ તારીખ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કથા યોજાશે. અને ત્યારે કથાકાર મયુરભાઈ ઠાકર શ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં ધાર્મિક પ્રસંગો જેમાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન લીલા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે ઉજવવામાં આવશે જેથી કરીને ગામના તમામ લોકો તેમજ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News