મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન


SHARE









મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન

મોરબીના જેતપર (મચ્છુ) ગામે આગામી સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

મ્રોબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે હરિધામ, ઓત્રદા જાપે, ટાવરની બાજુમાં તા ૯ થી ૧૫ જૂન શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯ જૂનને શુક્રવારના રોજ બપોરે ૪ કલાકે શિવ મંદિરથી કથા મંડપ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યાર બાદ ૯ થી ૧૫ તારીખ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કથા યોજાશે. અને ત્યારે કથાકાર મયુરભાઈ ઠાકર શ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં ધાર્મિક પ્રસંગો જેમાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન લીલા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે ઉજવવામાં આવશે જેથી કરીને ગામના તમામ લોકો તેમજ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News