મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો


SHARE













મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧ થી ૭ સુધી કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯ થી ૧૧:૩૦ રવાપર ઘુનડા રોડ સનસીટી ગ્રાઉન્ડ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તો સહિતના નગરજનોને કથાનું રસપાન રાવવામાં આવ્યું હતું આ કથા મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના મોરબીના નગરજનો અને ખાસ કરીને હરિભક્તોએ આ કથાનો લાભ લીધો હતો અને કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવામાં આવ્યા હતા






Latest News