મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો


SHARE















મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧ થી ૭ સુધી કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯ થી ૧૧:૩૦ રવાપર ઘુનડા રોડ સનસીટી ગ્રાઉન્ડ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તો સહિતના નગરજનોને કથાનું રસપાન રાવવામાં આવ્યું હતું આ કથા મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના મોરબીના નગરજનો અને ખાસ કરીને હરિભક્તોએ આ કથાનો લાભ લીધો હતો અને કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવામાં આવ્યા હતા






Latest News