મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં માલ ઢાકીને લાવવા ખેડૂતોને તાકીદ


SHARE















મોરબીના માર્કેટ યાર્ડમાં માલ ઢાકીને લાવવા ખેડૂતોને તાકીદ

ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતોને તેનો માલ ઢાકીને લઈને આવવા માટે કહેવામા આવ્યું છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં માર્કેટ યાર્ડ ખાતે માલ લઈને આવતા ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા ખાસ ભલામણ કરવામાં આવેલ છે અને જે વેપારીઓએ માલની ખેડૂતો પાસેથી ખરીદી કરી લીધેલ છે તેને પણ પોતાનો માલ રોડ પરથી પોતાના ગોડાઉનમાં અથવા સુરક્ષીત જગ્યાએ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ખેતપેદાશનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા ખેડૂતો અને વેપારીઓને કહેવામા આવ્યું છે તેવું ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યુ છે






Latest News