માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ


SHARE











મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે જે છ જીલ્લામાં વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે તે જીલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ તેવો નિર્ણય કરેલ છે જેથી કરીને મોરબી જીલ્લામાં પણ શાળા પ્રવેશોત્વ ઉજવાશે નહીં જો કે, જીલ્લામાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યાને ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે

રાજ્યામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમ યોજીને સરકારી શાળામાં બાળકોને સારી સુવિધા મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે સરકારના આ પ્રયાસો થકી મોરબીમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ આવી છે મોરબી જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર બાળકોમાં કન્યાઓની સંખ્યા કુમાર જેટલી જ છે. અહીં સરકારનો કન્યા કેળવણીનો અભિગમ મોરબીમાં સાર્થક બનતો દેખાઈ રહ્યો છે. મોરબીમાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યા મળી કુલ ૧૩૨૬ બાળકો ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર છે. જો કે, વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને હાલમાં જીલ્લામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તે કાર્યક્રમ યોજાશે જો કે, હાલમાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપી દેવામાં આવશે તેવી અધિકારી જણાવ્યુ છે 






Latest News