મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં


SHARE









માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં વાવાઝોડાના લીધે ફુકાયેલા ભારે પવનના કારણે ઘણા વિસ્તારમાં કારખાનાના પતરાં ઊડી ગયા હતા જેથી કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, હાલમાં પવનના લીધે કારખાનેદારોને નુકશાન થયું છે  

ગુજરાતના દરિયાકાંઠે ગઇકાલે મોડી રાતે વાવાઝોડું અથડાયુ હતું ત્યારે જો મોરબી જિલ્લાને વાવાઝોડાની અસરની વાત કરીએ તો ત્યાં સીધી કોઈ અસર નથી જો કે, ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેની સાથો સાથ કારખાનાના પાતરા પણ ઊડી ગયા હતા જેમાં વાવાણિયા અને લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડી જવાના ગોડાઉનમાં નુકશાન થયેલ છે સાદ નસીબે કારખાના જ બંધ હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે પછી કોઈને ઇજા થયેલ નથી






Latest News