મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું
SHARE
મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું
વાવાઝોડાની અસરના લીધે મોરબીના જુદાજુદા વિસ્તારમાં નુકશાની થયેલ છે જેમાં કોઈ જાનમાલને નુકશાન થયું નથી પરંતુ મોરબીમાં રોહિદાસપરા શેરી નં. ૨ માં અમુભાઈ ગોવિંદભાઈ બાળધાના ઘરની છત તૂટી પડી હતી જેથી કરીને ઘરમાં નુકશાન થયું છે જો કે, કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરામાં લોકોની સલામતી માટે જર્જરિત મકાનનો થોડો ભાગ પણ પડી દેવામાં આવ્યો હતો