માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું


SHARE













મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું

વાવાઝોડાની અસરના લીધે મોરબીના જુદાજુદા વિસ્તારમાં નુકશાની થયેલ છે જેમાં કોઈ જાનમાલને નુકશાન થયું નથી પરંતુ મોરબીમાં રોહિદાસપરા શેરી નં. ૨ માં અમુભાઈ ગોવિંદભાઈ બાળધાના ઘરની છત તૂટી પડી હતી જેથી કરીને ઘરમાં નુકશાન થયું છે જો કે, કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરામાં લોકોની સલામતી માટે જર્જરિત મકાનનો થોડો ભાગ પણ પડી દેવામાં આવ્યો હતો






Latest News