મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું


SHARE













મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં ઉમાપતી મહાદેવજી મંદિર ગોપાલભાઈ સરડવા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર મોહનભાઈ ઘોડાસરાએ બંધાવી આપેલ છે. તેની બાજુમાં અષાઢી બીજનાં દિવસે ચબુતરો અને તેની ઉપર પક્ષી ઘર  અને તેની બાજુ માં ઠંડા પાણી નું પરબ રતિલાલભાઈ માધવજીભાઈ ફૂલતરિયા (ગાત્રાળ) દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને પોતાના સ્વખર્ચે આ બનાવી આપે છે તો ઉમા ટાઉનશિપ પરિવાર ગોપાલભાઈ સરડવા, મોહનભાઈ ઘોડાસરા અને રતિલાલભાઇ ગાત્રાળનો સહુ કોઈને આભાર વ્યક્ત કરેલ છે






Latest News