મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું


SHARE













મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં ઉમાપતી મહાદેવજી મંદિર ગોપાલભાઈ સરડવા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર મોહનભાઈ ઘોડાસરાએ બંધાવી આપેલ છે. તેની બાજુમાં અષાઢી બીજનાં દિવસે ચબુતરો અને તેની ઉપર પક્ષી ઘર  અને તેની બાજુ માં ઠંડા પાણી નું પરબ રતિલાલભાઈ માધવજીભાઈ ફૂલતરિયા (ગાત્રાળ) દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને પોતાના સ્વખર્ચે આ બનાવી આપે છે તો ઉમા ટાઉનશિપ પરિવાર ગોપાલભાઈ સરડવા, મોહનભાઈ ઘોડાસરા અને રતિલાલભાઇ ગાત્રાળનો સહુ કોઈને આભાર વ્યક્ત કરેલ છે








Latest News