મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ


SHARE













માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણ મીઠાના અગરો આવેલ છે અને વાવાઝોડાના લીધે વરસાદ પડતાં મોટું નુકસાન થયું છે ત્યારે આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને માળીયાના મીઠાના અગરોમાં વાવાઝોડાના લીધે થયેલ નુકશાન સામે વળતર આપવાની માંગ કરી છે આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં મીઠાના પાળા વધુ પાણી આવતા ચોવાઈ ગયેલ છે, મીઠાના અગરોને નુકશાન થયું છે જેથી કરીને અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ત્યારે અગરીયાઓને થયેલ નુકસાની સામે વળતર આપવામાં આવે તે જરૂરી છે તેવું અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યુ છે






Latest News