મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવાજીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, પદાધિકારીઓભાજપ કાર્યકર્તાઓ,તાલુકા પંચાયત સદસ્યઓ, સરપંચઓ, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં વિઘાનસભા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે માટે ગુજરાત સરકારનાં  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિસ્તારના લોકોની રજુઆતઓ ઘ્યાનમાં મુકવામાં આવી હતી.






Latest News