વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના ગાયત્રી મંદિરે ભાજપની વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ
SHARE
વાંકાનેરના ગાયત્રી મંદિરે ભાજપની વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત વાંકાનેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીઓની વર્ચ્યુલી ઉપસ્થિતીમાં વાંકાનેર-કુવાડવા વિધાનસભાની "અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા"નું ગાયત્રી મંદિરે આયોજન કરવામાં અવાયું હતું જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું