મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાયત્રી મંદિરે ભાજપની વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ


SHARE













વાંકાનેરના ગાયત્રી મંદિરે ભાજપની વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત વાંકાનેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીઓની વર્ચ્યુલી ઉપસ્થિતીમાં વાંકાનેર-કુવાડવા વિધાનસભાની "અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા"નું ગાયત્રી મંદિરે આયોજન કરવામાં અવાયું હતું જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું






Latest News