મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ


SHARE













માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણ મીઠાના અગરો આવેલ છે અને વાવાઝોડાના લીધે વરસાદ પડતાં મોટું નુકસાન થયું છે ત્યારે આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને માળીયાના મીઠાના અગરોમાં વાવાઝોડાના લીધે થયેલ નુકશાન સામે વળતર આપવાની માંગ કરી છે આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં મીઠાના પાળા વધુ પાણી આવતા ચોવાઈ ગયેલ છે, મીઠાના અગરોને નુકશાન થયું છે જેથી કરીને અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ત્યારે અગરીયાઓને થયેલ નુકસાની સામે વળતર આપવામાં આવે તે જરૂરી છે તેવું અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યુ છે






Latest News