મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં સુતેલ યુવાનને ઝેરી જનાવર કરડી ગયું હતુ જેથી તેને ઝેરી અસર થઈ હતી માટે તે યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પરિવારજનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બાલનગર જિલ્લાના કૂવોનુંહાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આવેલ આરનીયા બાયોડોમ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા વિક્રમભાઈ રમુભાઈ આદિવાસી (૨૫) પોતાની ઓરડીમાં સુતા હતા દરમિયાન તેને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબીમાં રવાપર રેસીડેન્સી ખાતે રહેતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ ભોળા જાતે આદિવાસી (૨૭)એ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. અઘારા ચલાવી રહ્યા છે






Latest News