મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો


SHARE













ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો

ટંકારાની આર્ય વિરાંગના દ્વારા માર્ગ અકસ્માતોમાં મુત્યુ પામેલ સદગત કાજે શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે અકસ્માત અટકાવવા અને અવેરનેશ માટે આયોજન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે, ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ આર્ય વિરામનાઓ દ્વારા જબલપુરના પાટીયા પાસે ટંકારા લતીપર રોડ ઉપર થતા વારંવાર અકસ્માત અને એમાં મુત્યુ પામેલ મુસાફરોને શાંતિ મળે તથા લોકોમાં રોડ અકસ્માતોને લઈ જાગૃતતા આવે એવા ઉમદા આશ્રેય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્યવિરાંગના દ્વારા યજ્ઞ, શાંતિપાઠ પ્રાર્થના કરી રોડ  અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી.






Latest News