હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો
Morbi Today
ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો
SHARE
ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ દ્વારા શાંતી યજ્ઞ યોજાયો
ટંકારાની આર્ય વિરાંગના દ્વારા માર્ગ અકસ્માતોમાં મુત્યુ પામેલ સદગત કાજે શાંતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે અકસ્માત અટકાવવા અને અવેરનેશ માટે આયોજન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે, ટંકારા આર્ય સમાજની મહિલા પાંખ આર્ય વિરામનાઓ દ્વારા જબલપુરના પાટીયા પાસે ટંકારા લતીપર રોડ ઉપર થતા વારંવાર અકસ્માત અને એમાં મુત્યુ પામેલ મુસાફરોને શાંતિ મળે તથા લોકોમાં રોડ અકસ્માતોને લઈ જાગૃતતા આવે એવા ઉમદા આશ્રેય સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્યવિરાંગના દ્વારા યજ્ઞ, શાંતિપાઠ પ્રાર્થના કરી રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી.









