મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું


SHARE













મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું

મોરબીમાં ગુરૂપૂણિઁમાંના દિવસે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ દ્વારા મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને આશ્રમમા જઈ સાધુસંતોના પુજન કરી આશીર્વાદ લીધા હતા જેમાં ખાસ કરીને નરસંગ મંદિર, સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર, Baps સ્વામી નારાયણ મંદિર, રામધન આશ્રમ, કલ્યાણદાસજી બાપુના આશ્રમ, કબીર આશ્રમ, જલારામ મંદિર, તપોવન ભારતી આશ્રમ ટોળ ખાતે, ઉમિયા આશ્રમ સહિત કુલ મળીને ૩૦ દેવસ્થાનના સાધુ સંતોના આશીર્વાદ લઈને તેઓનું પુજન કર્યું હતું








Latest News