ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું


SHARE











મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું

મોરબીમાં ગુરૂપૂણિઁમાંના દિવસે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ દ્વારા મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને આશ્રમમા જઈ સાધુસંતોના પુજન કરી આશીર્વાદ લીધા હતા જેમાં ખાસ કરીને નરસંગ મંદિર, સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર, Baps સ્વામી નારાયણ મંદિર, રામધન આશ્રમ, કલ્યાણદાસજી બાપુના આશ્રમ, કબીર આશ્રમ, જલારામ મંદિર, તપોવન ભારતી આશ્રમ ટોળ ખાતે, ઉમિયા આશ્રમ સહિત કુલ મળીને ૩૦ દેવસ્થાનના સાધુ સંતોના આશીર્વાદ લઈને તેઓનું પુજન કર્યું હતું






Latest News