મોરબી જિલ્લા ભાજપમાં લેવામાં આવેલ વાંકાનેરના આગેવાનું સન્માન કરાયું
મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું
SHARE
મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું
મોરબીમાં ગુરૂપૂણિઁમાંના દિવસે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ દ્વારા મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને આશ્રમમા જઈ સાધુસંતોના પુજન કરી આશીર્વાદ લીધા હતા જેમાં ખાસ કરીને નરસંગ મંદિર, સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર, Baps સ્વામી નારાયણ મંદિર, રામધન આશ્રમ, કલ્યાણદાસજી બાપુના આશ્રમ, કબીર આશ્રમ, જલારામ મંદિર, તપોવન ભારતી આશ્રમ ટોળ ખાતે, ઉમિયા આશ્રમ સહિત કુલ મળીને ૩૦ દેવસ્થાનના સાધુ સંતોના આશીર્વાદ લઈને તેઓનું પુજન કર્યું હતું