મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન


SHARE











મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જયા પાર્વતીના વ્રતના જાગરણ નિમિત્તે બ્રાહ્મણોને જાગરણમાં અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તા ૫/૭ ને બુધવારના રોજ રાત્રી જાગરણનું આયોજન કરેલ છે ત્યારે પરશુરામ ધામ નવલખી રોડ ખાતે મહિલાઓ માટે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં બ્રાહ્મ સમાજની બહેન-દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા આમંત્રણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, દરેક સમાજ દ્વારા આવી રીતે પોતાના સમાજની દીકરીઓ અને મહિલાઓની સલામતીને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવે તો જાગરણની રાતે જે અનિચ્છનિય બનાવો બનતા હોય છે તેવા બનાવોને બનતા રોકી શકાય તેમ છે






Latest News