મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન


SHARE













મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જયા પાર્વતીના વ્રતના જાગરણ નિમિત્તે બ્રાહ્મણોને જાગરણમાં અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તા ૫/૭ ને બુધવારના રોજ રાત્રી જાગરણનું આયોજન કરેલ છે ત્યારે પરશુરામ ધામ નવલખી રોડ ખાતે મહિલાઓ માટે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં બ્રાહ્મ સમાજની બહેન-દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા આમંત્રણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, દરેક સમાજ દ્વારા આવી રીતે પોતાના સમાજની દીકરીઓ અને મહિલાઓની સલામતીને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવે તો જાગરણની રાતે જે અનિચ્છનિય બનાવો બનતા હોય છે તેવા બનાવોને બનતા રોકી શકાય તેમ છે








Latest News