મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું


SHARE















મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું

મોરબી રેલવે સ્ટેશન આવેલ છે તે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ છે અને તેની દીવાલ તેમજ ગ્રીલ સહિતનું જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે જેની જાણ થતાં મોરબી રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજા સહિતના આગેવાનો રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા અને બાંધકામ તોડવામાં આવી રહ્યું હતું તે કામને હાલમાં રોકાવ્યું છે અને રેલવે સ્ટેશન ઉપર શું કામ કરવામાં આવી રહ્યું છે ? કોને કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ છે ? હવે શું પ્લાન છે ? તે સહિતની માહિતી રેલ્વે પાસે માંગવામાં આવી છે અને તે પ્લાન જોઈ પછી કામ ચાલુ કરવા માટે હાલમાં અધિકારીને કહી દેવામાં આવ્યું છે તેવું આગેવાન પાસેથી જાણવા મળેલ છે






Latest News