મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું
ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રભારી તરીકે મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાની વરણી
SHARE
ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રભારી તરીકે મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાની વરણી
કોંગ્રેસનાં પ્રવકતા તરીકે કાર્યરત અને સ્પષ્ટ વક્તા તરીકેની ઓળખ મેળવનાર એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસનું સફળ નેતૃત્વ મોરબી જિલ્લાને પૂરું પાડીને સંગઠનને મજબૂત બનાવનારા યુવા રાજકીય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાની તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે નવી જવાબદારી સોંપવામાં આવતા પ્રદેશના આગેવાનોનો તેમણે આભાર વ્યક્ત કરેલ છે અને સાથોસાથ કોંગ્રેસ પક્ષના આગેવાનો, યુવાનો સહિતના દ્વારા જે રીતે મોરબી જીલ્લામાં તેઓને સહકાર આપવામાં આવ્યો હતો તેવી જ રીતે આગામી સમયમાં ગીર સોમનાથ જીલ્લામાં પણ તેને કોંગ્રેસની ટીમ તરફથી સહકાર મળશે અને ખૂબ સારું કામ થશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે









