મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE







ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

કાલે ટંકારામાં સમસ્ત ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ કાર્યક્રમ ટંકારા લોહાણા મહાજન વાડી તા ૯ ને સાંજે ચાર કલાકે યોજાશે જેમાં વાંકાનેરના ધારાસભ્ય સાહિતના આગેવાનો હાજર રહેવાના છે

રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રામધામના સ્વપ્ન દ્રષ્ટાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધામના ટ્રસ્ટી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ શેતા, આનંદભાઈ શેતા, પરેશભાઈ કાનાબાર, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઈ  ઘેલાણી, દીપકભાઈ પોપટ, સમુહ લગ્ન સમિતિ મોરબીના આનંદભાઈ સેતા તેમજ જીનેશભાઈ કાનાબાર, કાશ્મીરાબેન નથવાણી, રાજભાઈ સોમાણી ,અમિત સેજપાલ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ટંકારા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ આ  સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને રઘુવંશી યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત  ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમમા નર્સરીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે






Latest News