મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી : જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહીમામ


SHARE







મોરબી : જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહીમામ

મોરબીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પ્રજાના પ્રશ્નોનું નિવારણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટર જોવા મળી રહી છે કરોડોના કામે કરવામાં આવેલ ભુર્ગર ગટરના કામો સાચા સમયે કામ નથી આવી રહ્યા ઠેર ઠેર ઉભરાતી ગટર તંત્ર માટે એક પ્રશ્ન હશે પણ પ્રજામાં માટે મુસીબત છે ઉભરાતી ગટર આરોગ્યને નુકશાન પહોંચાડે તો તેનું જવાબદાર કોણ ? મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ થઈ ગયા છે અનેક રજુઆત છતાં પ્રશ્નનું સમાધાન નથી થઈ રહ્યું પ્રજાના જોરે ચૂંટાયેલા નેતાઓ પણ ગાયબ થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે નેતા માટે આ એક પ્રશ્ન હશે પણ પ્રજા માટે એક મુશ્કેલી છે જો ઉભરાતી ગટર સતત ઉભરાતી રહેશે તો સ્થાનિક લોકોમાં રોગચાળો પણ ફેલાય જવાની ભીતિ છે.






Latest News