મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર


SHARE













મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૦થી ૩૦ જુલાઈ આ શિબિર મોરબીમાં યોજવાની છે અને તેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના કોઈપણ સંસ્કૃત અનુરાગી નિઃશુલ્ક ભાગ લઈ શકશે તેવું જણાવ્યુ છે

મોરબી સંસ્કૃત ભારતી દ્વારા દ દિવસ સુધી દરરોજ રાત્રે સાડા આઠ થી ૧૦ વાગ્યા સુધી મોરબીના જેલ રોડે આવેલ લખધીરવાસમાં આર્ય સમાજ મંદિર ખાતે સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે આ શિબિરમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSe62VBpkDxcvIZPa5jtxxhkhkzE1EZV-IpyWO4xgDqGykqnew/viewform?usp=sf_link  લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે મોરબીમાં રહેતા કિશોરભાઈ શુક્લ (૯૮૨૫૭૪૧૮૬૮)મયુરભાઈ શુક્લ (૯૮૨૫૬૩૩૧૫૪) અથવા હિરેનભાઈ રાવલ (૯૭૧૪૫૨૭૦૩૬) નો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News