વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર


SHARE











મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૦થી ૩૦ જુલાઈ આ શિબિર મોરબીમાં યોજવાની છે અને તેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના કોઈપણ સંસ્કૃત અનુરાગી નિઃશુલ્ક ભાગ લઈ શકશે તેવું જણાવ્યુ છે

મોરબી સંસ્કૃત ભારતી દ્વારા દ દિવસ સુધી દરરોજ રાત્રે સાડા આઠ થી ૧૦ વાગ્યા સુધી મોરબીના જેલ રોડે આવેલ લખધીરવાસમાં આર્ય સમાજ મંદિર ખાતે સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે આ શિબિરમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSe62VBpkDxcvIZPa5jtxxhkhkzE1EZV-IpyWO4xgDqGykqnew/viewform?usp=sf_link  લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે મોરબીમાં રહેતા કિશોરભાઈ શુક્લ (૯૮૨૫૭૪૧૮૬૮)મયુરભાઈ શુક્લ (૯૮૨૫૬૩૩૧૫૪) અથવા હિરેનભાઈ રાવલ (૯૭૧૪૫૨૭૦૩૬) નો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News