મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર


SHARE















મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૦થી ૩૦ જુલાઈ આ શિબિર મોરબીમાં યોજવાની છે અને તેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના કોઈપણ સંસ્કૃત અનુરાગી નિઃશુલ્ક ભાગ લઈ શકશે તેવું જણાવ્યુ છે

મોરબી સંસ્કૃત ભારતી દ્વારા દ દિવસ સુધી દરરોજ રાત્રે સાડા આઠ થી ૧૦ વાગ્યા સુધી મોરબીના જેલ રોડે આવેલ લખધીરવાસમાં આર્ય સમાજ મંદિર ખાતે સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે આ શિબિરમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSe62VBpkDxcvIZPa5jtxxhkhkzE1EZV-IpyWO4xgDqGykqnew/viewform?usp=sf_link  લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે મોરબીમાં રહેતા કિશોરભાઈ શુક્લ (૯૮૨૫૭૪૧૮૬૮)મયુરભાઈ શુક્લ (૯૮૨૫૬૩૩૧૫૪) અથવા હિરેનભાઈ રાવલ (૯૭૧૪૫૨૭૦૩૬) નો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News