મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય


SHARE















અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય

હજથી પરત આવનાર યાત્રિકો અને જી-૨૦ ના અગત્યના કાર્યક્રમ વખતે વિદેશથી આવનાર લોકો એક જ દિવસોમાં આવતા હોય ડીસીપી ટ્રાફિક ઝોન, અમદાવાદ સાથે સિક્યુરિટી બાબતે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ, સમિતિના સભ્યો અને વોલ્યુન્ટીયર્સ સાથે ૧૧ જુલાઈના રોજ એક બેઠક યોજાઈ હતી.

જેમાં નિર્ણય લેવાયો હતો કે, લક્ઝરી અથવા મોટા વાહનોને એરપોર્ટથી દુર રાખવામાં આવે તેથી જો શક્ય હોય ત્યાં સુધી હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓ નાના વાહન લઈને આવે અને ઓછી સંખ્યામાં આવે જેથી કરીને એરપોર્ટ પર અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા ન થાય, આ વ્યવસ્થા તા ૧૪ જુલાઈ થી છેલ્લી ફ્લાઈટ ૨ ઓગસ્ટે આવે ત્યાં સુધી જાળવવા જણાવાયું છે.






Latest News