મોરબીના ઝીંઝુડા ગામે બે સગા ભાઈઓને ક્રેન ચલાવવા કેમ આવતા નથી તેવું કહીને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી કરણી સેનામાં દ્રારા હોદેદારોની વરણી
SHARE
મોરબી કરણી સેનામાં દ્રારા હોદેદારોની વરણી
શ્રી રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દીગુભા ઝાલા એંજારના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા દ્વારા હંમેશાં કરણી સેનાને યોગ્ય માર્ગદર્શન આપતા વડીલ આગેવાન વનરાજસિંહજી જાડેજા (માણેકવાડા) ની મોરબી શહેરના પ્રભારી તરીકે તેમજ હિતેન્દ્રિંહ જાડેજા (વાધરવા) ની મોરબી જીલ્લા કરણી સેનાનાં ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.આ તકે મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા તેમજ મોરબી તાલુકાનાં પ્રમુખ જયદેવસિંહ જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.