મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો


SHARE















મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો

મોરબીના સોઓરડી વિસ્તારમાંથી તરૂણ ગુમ થયો હતો જેથી પરિવારજનો અને પોલીસ તેને શોધી રહી હતી અને આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી તે બાળક મળી આવેલ છે જેથી કરીને પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારની શેરી નં-૧૦ માં રહેતા ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા (૧૫) નામનો તરૂણ રવિવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો જેથી ગુમ થયેલા બાળકને શોધવા માટે પરિવારજનો કવાયત કરી રહ્યા હતા અને ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અને પરિવારજનો બાળકને શોધી રહ્યા હતા અને તેવામાં આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ બાળકને ઘરે વાંચવા લખવા માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે રેમું ટ્રેનમાં બેસીને મોરબીથી વાંકાનેર ચાલ્યો ગયો હતો  જો કે, બાળક હેમખેમ મળી આવતા હાલમાં પરિવારને મોટી રાહત થયેલ છે






Latest News