મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી


SHARE















મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી

મોરબીના શનાળા રોડે આવેલ પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના એડમિશન લેનારા વિધાર્થીઓના સત્કાર માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે વિદ્યાર્થીઓએ મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જુદીજુદી ગેમ્સ, ગાયન, ડ્રામા અને મનોરંજનને માણ્યો હતો અને વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસને યાદગાર બનાવ્યો હતો ત્યારે ઑટોગ્રાફ બોર્ડમાં દરેક નવા વિદ્યાર્થીઓએ પોતાની સહી કરીને પોતાનો પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો હતો. અને શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સેવાકીય ભાવના વિકશે, વિદ્યાર્થીઓઓ સમાજોપીયોગી કાર્યમાં પણ અગ્રેસર રહે, વિદ્યાર્થીઓમાં જીવદયા અને કરુણા વિકાસ પામે તેવા ઉમદા હેતુથી કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને મોરબીની યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંના વ્યસ્થાપક કાનાભાઈ અને તેમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ગૌશાળામાં ચાલતી તમામ સેવાકીય પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી હતી






Latest News