મોરબી જિલ્લાના અગરિયાઓએ ધારાસભ્યોને સાથે રાખીને મુખ્યમંત્રી-મંત્રીની કરી રજૂઆત
મોરબીના સાપર ગામે બાલવાટિકામાં ૩૦૦ વૃક્ષનું વાવેતર કરાયું
SHARE
મોરબીના સાપર ગામે બાલવાટિકામાં ૩૦૦ વૃક્ષનું વાવેતર કરાયું
મોરબી તાલુકાનાં સાપર ગામે બાલવાટિકામાં સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા, સાપર પ્રાથમિક શાળાના આચાર્ય કાલરીયા જયેશભાઈ અને શિક્ષક પંડ્યા જસ્મીનભાઈ તેમજ સાપર ગામના યુવા મિત્ર જયપાલસિંહ જાડેજા (લાલભા જાડેજા) તેમજ શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી ૩૦૦ જેટલા વૃક્ષો તેમજ ફૂલ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું