મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ


SHARE













મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ

હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી શહેર અને જિલ્લામાં તેમજ  ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબી જિલ્લાની હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી  દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેવી રજૂઆત કરી છે કે, મોરબી જિલ્લામાં જેટલા પણ ગેરકાયદે કતલખાના ચાલુ છે તેને બંધ કરવામાં આવે અને તેની સાથે નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ મંદિરોની આસપાસના વિસ્તારમાં ઊભી રાખીને નોનવેજનું વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તેમજ ગુજરાતભરમા ચાલતા કતલખાના બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે હિન્દુ યુવા વાહિનીઅખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ  (દિલ્હી), મહાકાલ ગ્રુપના આગેવાનો, હોદેદારો હાજર રહ્યા હતા






Latest News