નરેન્દ્રભાઈ મોદીને મળી નવી ઉર્જા મળી: કાંતિલાલ અમૃતિયા
SHARE
નરેન્દ્રભાઈ મોદીને મળી નવી ઉર્જા મળી: કાંતિલાલ અમૃતિયા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત બે દિવસની મુલાકાતે આવ્યા હતા તે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યો સાથે ભોજનનું આયોજન કરવામાં અવાયું હતું ત્યારે નરેન્દ્રભાઈ મોદી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને મળ્યા હતા ત્યાર બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમની સાથે કામ કરવાની તક મળી છે અને આજે તે વડાપ્રધાન છે ત્યારે તેને મળવાનું થયું છે જેથી કરીને હંમેશાની જેમાં તેમની પાસેથી નવી ઊર્જા મળે છે અને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા પણ મળે છે