મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

નરેન્દ્રભાઈ મોદીને મળી નવી ઉર્જા મળી: કાંતિલાલ અમૃતિયા


SHARE







નરેન્દ્રભાઈ મોદીને મળી નવી ઉર્જા મળી: કાંતિલાલ અમૃતિયા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત બે દિવસની મુલાકાતે આવ્યા હતા તે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યો સાથે ભોજનનું આયોજન કરવામાં અવાયું હતું ત્યારે નરેન્દ્રભાઈ મોદી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને મળ્યા હતા ત્યાર બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમની સાથે કામ કરવાની તક મળી છે અને આજે તે વડાપ્રધાન છે ત્યારે તેને મળવાનું થયું છે જેથી કરીને હંમેશાની જેમાં તેમની પાસેથી નવી ઊર્જા મળે છે અને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા પણ મળે છે






Latest News