મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા-ઢુવામાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયા


SHARE















વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા-ઢુવામાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયા

રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં લોકોની વચ્ચે જઇને પ્રજાના પ્રશ્નો સાંભળવા તથા જાણવા માટે લોકદબારનું આયોજન કરવા આઇજી તરફથી સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને એસપી રાહુલ ત્રીપાઠીની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામ ખાતે ગ્રામજનોના પ્રશ્નો જાણવા તથા સાંભળવા માટે લોકદરબારનું આયોજન કરવમાં આવેલ હતી જે લોકદરબારમાં એસપી ઉપરાંત સીપીઆઇ વી.પી.ગોલ, પીએસઆઈ બી.પી.સોનારા તથા સ્થાનીક પોલીસ સ્ટાફ અને ગામના તમામ જ્ઞાતીના આગેવાનો, સરપંચઓ સહિતના હાજર રહ્યા હતા અને લોકદરબારમાં તમામ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના ઝડપી અને ત્વરીત નીકાલ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી તેમજ લોકદરબારમાં હાજર રહેલ પ્રજાજનોને માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ તથા સાઇબર ક્રાઇમ અંગેનું જરૂરી માર્ગદર્શન આપીને માહીતગાર કરવામાં આવ્યા હતા અને લોકોને ટ્રાફીક નીયમોનું પાલન કરવું અને વ્યસનોથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી






Latest News