મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

 મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE













 મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહ દર વર્ષે યોજવામાં આવે છે આવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ માં યોજાયેલ પરીક્ષાઓમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આગામી તા ૧૫ ઓગસ્ટ સુધીમાં માર્કશીટ પહોચડવા માટે આયોજકોએ જાણ કરેલ છે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધો. ૧૦ અને ધો. ૧૨ માં ૬૦ ટકાથી વધુ ગુણ તેમજ અન્ય ડીગ્રીમાં ૫૦ ટકાથી વધુ ગુણ હોય તેમના માર્કશીટ મંગાવવામાં આવેલ છે અને મોરબી જીલ્લા વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપેલ હોય તે વિદ્યાર્થીઓ આ સમારોહમાં જોડાઈ શકશે તેમજ અન્ય કેન્દ્રમાંથી પરીક્ષા આપી હોય અને હાલ વિદ્યાર્થીના માતાપિતા મોરબી જીલ્લામાં હોય તો તેના પણ માર્કશીટ લેવામાં આવશે અને આ માર્કશીટ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ રામભાઈ વાસેતરિયા, કન્યાશાળા, માળિયા(મિ.) દિનેશભાઇ હુંબલ, સ.વ.પ. કન્યા વિદ્યાલય મહેન્દ્રભાઇ કચોટ, માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ મોરબી મયુરભાઈ ગુજીયા, યદુનંદન સોસાયટી ટંકારા રમેશભાઈ ધૈયા, આંબાવાડી શનાળા રોડ મોરબી વિજયભાઇ કાનગડ, વાવડીરોડ મોરબી અજયભાઇ ડાંગર, વિદ્યુતનગર  હરિપાર્ક વિક્રમભાઇ ડાંગર
પ્રદિપભાઇ કુવાડિયા, હરદેવભાઇ કાનગડ, રમેશભાઇ હુંબલ, ખોડાભાઇ લાવડિયા, સંજયભાઇ લોખીલ, વિનયભાઇ વાંક, ગૌરાંગભાઇ ગોહેલ, હિતેષભાઇ ડાંગર, વિજયભાઇ, અમિતભાઈ ખાંભરા વિગેરેને પહોચાડી શકશે






Latest News