મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર
Breaking news
Morbi Today

 મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE













 મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહ દર વર્ષે યોજવામાં આવે છે આવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ માં યોજાયેલ પરીક્ષાઓમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આગામી તા ૧૫ ઓગસ્ટ સુધીમાં માર્કશીટ પહોચડવા માટે આયોજકોએ જાણ કરેલ છે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધો. ૧૦ અને ધો. ૧૨ માં ૬૦ ટકાથી વધુ ગુણ તેમજ અન્ય ડીગ્રીમાં ૫૦ ટકાથી વધુ ગુણ હોય તેમના માર્કશીટ મંગાવવામાં આવેલ છે અને મોરબી જીલ્લા વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપેલ હોય તે વિદ્યાર્થીઓ આ સમારોહમાં જોડાઈ શકશે તેમજ અન્ય કેન્દ્રમાંથી પરીક્ષા આપી હોય અને હાલ વિદ્યાર્થીના માતાપિતા મોરબી જીલ્લામાં હોય તો તેના પણ માર્કશીટ લેવામાં આવશે અને આ માર્કશીટ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ રામભાઈ વાસેતરિયા, કન્યાશાળા, માળિયા(મિ.) દિનેશભાઇ હુંબલ, સ.વ.પ. કન્યા વિદ્યાલય મહેન્દ્રભાઇ કચોટ, માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ મોરબી મયુરભાઈ ગુજીયા, યદુનંદન સોસાયટી ટંકારા રમેશભાઈ ધૈયા, આંબાવાડી શનાળા રોડ મોરબી વિજયભાઇ કાનગડ, વાવડીરોડ મોરબી અજયભાઇ ડાંગર, વિદ્યુતનગર  હરિપાર્ક વિક્રમભાઇ ડાંગર
પ્રદિપભાઇ કુવાડિયા, હરદેવભાઇ કાનગડ, રમેશભાઇ હુંબલ, ખોડાભાઇ લાવડિયા, સંજયભાઇ લોખીલ, વિનયભાઇ વાંક, ગૌરાંગભાઇ ગોહેલ, હિતેષભાઇ ડાંગર, વિજયભાઇ, અમિતભાઈ ખાંભરા વિગેરેને પહોચાડી શકશે






Latest News