મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન

મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક બેંકમાં ફરજ બજાવતા જયેશભાઇ દવેના દીકરા ડો. પ્રયાગભાઈ દવેએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીઆરપીએફએસમાં આસામ રાયફલ્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મેડિકલ ઓફિસર) તરીકે જોડાયેલ છે અને તેની ટ્રેનિંગ નાગાલેન્ડ ખાતે પૂર્ણ થયેલ છે ત્યારે તે ડૉક્ટર બન્યા બાદ પણ રાષ્ટ્ર સેવા કરવીની ઈચ્છા હતી અને તેના પરિવાર તરફથી પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી ડો. પ્રયાગભાઈએ પરિવાર અને મોરબી તેમજ બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ટ્રસ્ટ તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નીરાજભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News