મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE















મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાવડી રોડે આએવલ સોમૈયા સોસાયટીમાં સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ થી કથા શરૂ થશે

મોરબીના વાવડી રોડ આવેલ સોમૈયા સોસાયટીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આગામી તા ૧૦ ઓગસ્ટથી લઈને ૧૬ ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી રાજનદાદા (મોરબીવાળા) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાતે છે કે, કથામાં એકત્ર થનાર ફાળો ધાર્મિક કાર્યમાં વપરવામાં આવશે. જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News