આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાવડી રોડે આએવલ સોમૈયા સોસાયટીમાં સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ થી કથા શરૂ થશે

મોરબીના વાવડી રોડ આવેલ સોમૈયા સોસાયટીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આગામી તા ૧૦ ઓગસ્ટથી લઈને ૧૬ ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી રાજનદાદા (મોરબીવાળા) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાતે છે કે, કથામાં એકત્ર થનાર ફાળો ધાર્મિક કાર્યમાં વપરવામાં આવશે. જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News