મોરબી અભયમની ટીમે દાદીએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું
મોરબી તાલુકા-જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સહિતની ટિમ દ્વારા તિરંગાનું વિતરણ
SHARE
મોરબી તાલુકા-જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સહિતની ટિમ દ્વારા તિરંગાનું વિતરણ
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી હાલમાં કરવામાં આવી રહી છે. અને હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતિશભાઈ બાવરવા સહિતની ટીમે તિરંગાનું વિતરણ કર્યું હતું અને સરકાર દ્વારા આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ઘર ઘર તિરંગા અભિયાન શરૂ થનાર છે. ત્યારે દેશની આન, બાન, શાન સમાન તિરંગો લોકો પોતાના ઘર અને ઓફિસોએ લગાવે તેના માટે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ