મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ


SHARE













મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ

મોરબી સબ જેલ ખાતેમાં રાખવામા આવેલ બંદીવાન ભાઈઓમાંથી પવિત્ર શ્રાવણમાસમાં ૪૫ જેટલા બંદીવાન ભાઈઓ શ્રવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે ત્યારે ઉપવાસની સાથોસાથ તે ભગવાનનું ભજન કીર્તન પણ જેલમાં કરતાં હોય છે ત્યારે જેલના નિયમો ઉપરાંત સેવા ભાવિ સંસ્થા દ્વારા ફરાળી ચેવડો, ફ્રૂટ, ફરાળી મીઠાઈની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે જેથી કરીને ઉપવાસ કરતાં દરેક ભાઈઓને રોજે ફરાળ આપવામાં આવે છે તેવું જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા પાસેથી જાણવા મળેલ છે






Latest News