મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ


SHARE













મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ

મોરબી સબ જેલ ખાતેમાં રાખવામા આવેલ બંદીવાન ભાઈઓમાંથી પવિત્ર શ્રાવણમાસમાં ૪૫ જેટલા બંદીવાન ભાઈઓ શ્રવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે ત્યારે ઉપવાસની સાથોસાથ તે ભગવાનનું ભજન કીર્તન પણ જેલમાં કરતાં હોય છે ત્યારે જેલના નિયમો ઉપરાંત સેવા ભાવિ સંસ્થા દ્વારા ફરાળી ચેવડો, ફ્રૂટ, ફરાળી મીઠાઈની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે જેથી કરીને ઉપવાસ કરતાં દરેક ભાઈઓને રોજે ફરાળ આપવામાં આવે છે તેવું જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા પાસેથી જાણવા મળેલ છે






Latest News