મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજના વિધાર્થીઓના સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી દશનામ ગોસ્વામી સમાજના વિધાર્થીઓના સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સિદ્ધિ વિનાયક વાડી ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન યોજાયું હતું જેમાં કે.જી થી કોલેજ અને એમબીએ સહિતની ઉચ્ચ ડીગ્રી ધરાવતા કુલ ૧૫૦ વિધાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે વિધાર્થીઓને શિલ્ડ અને શિક્ષણકીટ આપવામાં આવી હતી ત્યારે સંતો મહંતો, સમાજના આગેવાનો અને પત્રકારોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ સંતો મહંતો દ્વારા યુવક મંડળ ટિમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પત્રકાર સુરેશભાઇ ગોસ્વામી, અલ્પેશભાઈ ગોસ્વામી, સંદીપભાઈ વ્યાસ, અશોકભાઈ ખરચરીયા સહિતના હાજર રહ્યા હતા આ તકે ખાસ કરીને આગેવાનોએ વિધાર્થીઓને શિક્ષણ સાથે શિવધર્મનું જ્ઞાન આપો જેથી ધર્મ પરિવર્તન જેવા કિસ્સા ન બને તેવી પણ ટકોર કરી હતી અને સંતાનોના ભણતરમાં માત્ર માતા નહિ માતા પિતા બંનેની પુરી જવાબદારી છે તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી તેનું પરિવાર અને સમાજનું નામ રોશન કરશે આ સમારોહમાં ડો.જયદીપભાઈ ગોસ્વામી, સીએ સુકેતુગિરી ગોસ્વામી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી, ટ્રસ્ટી અમીતગીરી ગુણવંતગીરી, નિતેશગીરી, એડવોકેટ હાર્દિકગીરી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News