આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે


SHARE













મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર&nbsp;તેમજ ગાયોના ઘાસચારા માટે&nbsp;ભવાઈનો ભવ્ય મજરો&nbsp;યોજાશે.સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજે તા. ૧૧ ને સોમવારના રોજ&nbsp;ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.</p> <p>શ્રી નાના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૧ ને સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતનામ&nbsp;અને ઈરાન&nbsp;તેમજ ઇંગ્લેન્ડમાં પણ&nbsp;પોતાની કલા રજુ કરનાર હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ કે જે મંડળે ૧૧૮ વર્ષ પુરા કરેલ છે ત્યારે દર વર્ષ&nbsp;મુજબ આ વર્ષે પણ મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.તા.૧૧ ને સોમવારે રાત્રે ૯ કલાકે શ્રી નાના જડેશ્વરની જગ્યામાં કાર્યક્રમ ઉજવાશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મહંતે યાદીમાં જણાવેલ છે.</p> <p>&nbsp;</p>






Latest News