મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું


SHARE







હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું

હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગૌવંશ પડી ગયું હોવાની અને ફસાયુ હોવાની માહિતી મળી હતી જેથી યોગેશભાઈએ તેની જાણ ગૌશાળામાં કરાતા ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નંદીનો જીવ બચાવવા માટે જીવના જોખમે રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ કાર્યમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવાકો રણછોડભાઈ દલવાડી (દાદા)ઋષિભાઈ મહેતાવિજયભાઈ ગિંગોરાજયદીપ રબારીમોહનભાઈ ભરવાડબૂટીભાઈ ભરવાડવિવેક કરોત્રાઅર્જુનભાઈમેહુલભાઈકૌશિકભાઈ પ્રજાપતિજીગરભાઈ સિંધવદિગુભા વાઘેલા સહિત સેવાભાવી ગૌસેવકો હાજર રહ્યા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડએ તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, જીવના જોખમે ગૌસેવા કરવા માટેની ભાવના રાખતા હળવદના ગૌસેવકો રાત દિવસ જોયા વિના ગૌવંશની સેવા કરી રહ્યા છે






Latest News