મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ
હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું
SHARE
હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું
હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગૌવંશ પડી ગયું હોવાની અને ફસાયુ હોવાની માહિતી મળી હતી જેથી યોગેશભાઈએ તેની જાણ ગૌશાળામાં કરાતા ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નંદીનો જીવ બચાવવા માટે જીવના જોખમે રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ કાર્યમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવાકો રણછોડભાઈ દલવાડી (દાદા), ઋષિભાઈ મહેતા, વિજયભાઈ ગિંગોરા, જયદીપ રબારી, મોહનભાઈ ભરવાડ, બૂટીભાઈ ભરવાડ, વિવેક કરોત્રા, અર્જુનભાઈ, મેહુલભાઈ, કૌશિકભાઈ પ્રજાપતિ, જીગરભાઈ સિંધવ, દિગુભા વાઘેલા સહિત સેવાભાવી ગૌસેવકો હાજર રહ્યા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડએ તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, જીવના જોખમે ગૌસેવા કરવા માટેની ભાવના રાખતા હળવદના ગૌસેવકો રાત દિવસ જોયા વિના ગૌવંશની સેવા કરી રહ્યા છે