મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીના આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ એલ.કે. સંઘવી ગર્લ્સ સ્કૂલ, રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, હસનપર પ્રાથમિક શાળા, દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત દિપેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીને ઉર્જા જાગૃતિના વિડ્યો કલીપ, પોસ્ટર, પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન, ત્યારબાદ  વિદ્યાર્થિની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીને શાળાના આચાર્યને સાથે રાખી  પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. એવી માહિતી એલ.એમ. ભટ્ટ દ્વારા  આપવામાં આવી હતી






Latest News