મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે


SHARE













મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે

મોરબી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઈએમએ મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે નિ:શુલ્ક ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે ગર્ભવતી મહિલાઓ માટે પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે મોરબીના શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. નુપૂર મણીયાર અને ડો. અભિષેક ભુવા સેવા આપશે આ સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા ગર્ભવતી મહિલાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આ સેમિનાર માટે રજિસ્ટ્રેશન ડો. હાર્દિક જેસ્વાણી (૯૨૨૮૮ ૦૦૧૦૮)ના વોટ્સએપ ઉપર મેસેજ કરીને કરી શકશે






Latest News