મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે


SHARE











મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે

મોરબી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઈએમએ મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે નિ:શુલ્ક ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે ગર્ભવતી મહિલાઓ માટે પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે મોરબીના શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. નુપૂર મણીયાર અને ડો. અભિષેક ભુવા સેવા આપશે આ સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા ગર્ભવતી મહિલાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આ સેમિનાર માટે રજિસ્ટ્રેશન ડો. હાર્દિક જેસ્વાણી (૯૨૨૮૮ ૦૦૧૦૮)ના વોટ્સએપ ઉપર મેસેજ કરીને કરી શકશે






Latest News